1947ના જાજરમાન ભાવનગર ને વિકાસ માં ગ્રહણ કોણે લગાવ્યું?

થોડા સમય પહેલા ભાવનગર ના દૈનિક “સૌરાષ્ટ્ર સમાચાર” માં ભાવનગર ની પ્રતિભા તથા અહિયાં ના લોકો ના અન્ય શહેરો માં થતા સ્થળાંતર વિષે એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. …

પાલઘરની ઘટના ભીડ હિંસા નથી “હિન્દૂ ધિક્કાર”નું સાક્ષાત ઉદાહરણ છે

આપણી ફિલ્મોમાં આપવામાં આવેલા સંદેશ “પોલીસ અને પ્રશાસન પર વિશ્વાસ કરવાને બદલે જાતે ન્યાય કરો” ને અનુસરી ને ભીડ દ્વારા આ પ્રકારની હત્યા થયાના સમાચાર ઘણી વાર આપણે સાંભળેલા છે. …

CAA-NRC-UCC

CAA-NRC નાં થતા વિરોધ ના ૩૦૩ કારણો

આપણા બંધારણની જોગવાઈ મુજબ લોકસભા અને રાજ્યસભામાં યોગ્ય બહુમતના આધારે ભારતીય સંસદને કાયદો બનાવવાની તથા બનેલા કાયદા માં સુધારા કરવાની સત્તા છે. ૧૯૫૫ થી અમલમાં આવેલા “Citizenship Act, 1955” માં …

નોર્થ ઇસ્ટ ની અશાંત પરીસ્થીતી માટે કોણ જવાબદાર છે?

સાધના સાપ્તાહિકના ૨૮ ડીસેમ્બર, ૨૦૧૯ ના પ્રકાશિત થયેલ લેખ Read Article ૨૦૧૫ માં લીધેલા “વર્ષ માં ૧૦૦ દિવસ નોર્થઇસ્ટને” સંકલ્પ અંતર્ગત તારીખ ૫ ડીસેમ્બર થી ૧૩ મી ડીસેમ્બર સુધીના મારા …

અર્થતંત્ર માં બુસ્ટર ડોઝ કેમ આપવો પડ્યો? સામાન્ય સમજ આપતી વાત.

તાજેતર માં ભારત ના નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા અર્થતંત્ર ને વેગવંતુ બનાવવા માટે થોકબંધ જાહેરાતો કરવામાં આવી. સરકારી બેંકો ને 70,000 કરોડ નું ફંડ આપવામાં આપવામાં આવ્યું. આ …

गायत्री मंत्र का वैज्ञानिक विश्लेषण

वैदिक मंत्रो में गायत्री मंत्र को सब से महत्वपूर्ण और शक्तिशाली मंत्र माना गया है. ऋषि विश्वामित्र द्वारा गायत्री मंत्र को ऋग्वेद में लिखा गया है. ॐ भुर भुवः स्वः …